ઘરે દવા ડિલિવરી ઉપલબ્ધ
ઓનલાઇન કન્સલ્ટેશન
+91 99138 03011

Harikrushna Homeopathy Clinic

207, KBC, Yamuna Chowk, Mota Varachha, Surat, Gujarat — 395010

+91 99138 03011Mon–Sat: 10AM–2PM & 5PM–9PM

Get directions on Google Maps

Mota Varachha, Surat · BHMS Doctor

Best Homeopathy Clinic in Surat

Dr. Vinay Dankhra — Trusted Homeopathy Doctor in Surat

વ્યક્તિગત કાળજીઆડ-અસર વિનાનો અભિગમ

★ 4.8 Google · 500+ ખુશ દર્દીઓ

ક્લિનિક સમય

સોમ–શનિ: 10–2 & 5–9

Dr. Vinay Dankhra — homeopathic physician at Harikrushna Homeopathy Clinic, Mota Varachha Surat
પ્રશ્નો છે?

WhatsApp પર ટૂંકો સંદેશ મોકલો — ઝડપી પ્રતિસાદ.

વિશ્વાસ અને લાયકાત

વ્યાવસાયિક હોમિયોપેથી કાળજી, સ્પષ્ટ માર્ગદર્શન

અમારું લક્ષ્ય સરળ ભાષામાં સમજાવીને, સુરક્ષિત અને ટકાઉ સુધારો.

Dr. Vinay Dankhra

BHMS, SCPH · Consulting Homoeopath

  • BHMS — સ્નાતક હોમિયોપેથી
  • SCPH — ICHM United Nations
  • મોટા વરાછા, સુરત — સ્થાનિક ક્લિનિક
500+
ખુશ દર્દીઓ
95%
સંતુષ્ટિ દર
2+
વર્ષનો અનુભવ
4.8
Google રેટિંગ
મુખ્ય સારવાર

Homeopathy Treatments Available at Our Clinic in Surat

Our homeopathy clinic in Mota Varachha, Surat provides personalized treatment for 17+ conditions. યોગ્ય માર્ગદર્શન માટે WhatsApp/Call દ્વારા સંપર્ક કરો.

ખરતા વાળ / ખોડો

વાળ ખરવા, ખંજવાળ, ખોડાની સમસ્યા માટે કારણ શોધીને રૂટથી કાળજી.

વધુ વાંચો

સાંધાના દુઃખાવા

ઘૂંટણ/ખભા/કણુમાં દુઃખાવો અને કડકાઈ માટે વ્યક્તિગત કાળજી.

વધુ વાંચો

ચામડીના રોગ

ખીલ, એલર્જિક રેશ, ખંજવાળ જેવી સમસ્યામાં પ્રકૃતિ આધારિત કાળજી.

વધુ વાંચો

એલર્જી

છીંક, નાક વહેવું, આંખમાં પાણી, શ્વાસની તકલીફ જેવી એલર્જીમાં રાહત.

વધુ વાંચો

PCOD

માસિક ચક્ર અનિયમિત, વજન, પિમ્પલ્સ/હેર-ગ્રોથ જેવી તકલીફોમાં માર્ગદર્શન.

વધુ વાંચો

પેટના રોગ

ગેસ, એસિડિટી, અપચો, પેટમાં દુઃખાવો જેવી સમસ્યામાં રાહત.

વધુ વાંચો

ગાદીનો દુઃખાવો

કમરના દુઃખાવા, સાયાટિકા જેવી સમસ્યામાં પ્રકૃતિ આધારિત કાળજી.

વધુ વાંચો

માઇગ્રેન

વારંવાર માથાનો દુઃખાવો, ઉલટી જેવી લાગણી, લાઇટ સેન્સિટિવિટી માટે રાહત.

વધુ વાંચો

હરસ, મસા, ભગંદર

દર્દ, બળતરા, બ્લીડિંગ, અસ્વસ્થતા જેવી સમસ્યામાં યોગ્ય માર્ગદર્શન.

વધુ વાંચો

પથરી

કિડની/મૂત્રમાર્ગની પથરીમાં દુઃખાવો અને તકલીફ માટે માર્ગદર્શન.

વધુ વાંચો

થાઇરોઇડ

થાક, વજન બદલાવ, ઠંડી/ગરમી અસહ્યતા જેવી તકલીફોમાં માર્ગદર્શન.

વધુ વાંચો

ડાયાબિટીસ

શુગર કંટ્રોલ, થાક, વારંવાર તરસ/પેશાબ જેવી તકલીફોમાં સહાયક માર્ગદર્શન.

વધુ વાંચો

બાળકોના રોગ

વારંવાર શરદી, ઉધરસ, કાકડા, ટોન્સિલ, બાળકોની એલર્જી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુરક્ષિત સારવાર.

વધુ વાંચો

માનસિક સ્વાસ્થ્ય

ચિંતા, ડિપ્રેશન, ઊંઘની સમસ્યા, તણાવ અને માનસિક થાક માટે પ્રકૃતિ આધારિત સારવાર.

વધુ વાંચો
અમારી વિશેષતા

અમને કેમ પસંદ કરો

સરળ, સુરક્ષિત અને દર્દી કેન્દ્રિત હોમિયોપેથી અનુભવ.

કુદરતી સારવાર

પ્રકૃતિ આધારિત દવાઓ અને શરીરની પ્રકૃતિ પ્રમાણે પ્લાન — ઝડપી દબાણ વિના.

આડ-અસર વિનાનો અભિગમ

યોગ્ય માર્ગદર્શન હેઠળ હોમિયોપેથી સામાન્ય રીતે સૌમ્ય અને સુરક્ષિત ગણાય છે.

વ્યક્તિગત કાળજી

દરેક દર્દીનો ઇતિહાસ, રૂટિન અને લક્ષણો અલગ — એક જ ઢાંચો નહીં.

અંતરરાષ્ટ્રીય દર્દીઓ

વિશ્વભરથી ઓનલાઇન કન્સલ્ટેશન

વિડિયો કૉલ, WhatsApp પર કેસ રિવ્યૂ, અને કાયદા મુજબ દવા ડિસ્પેચ — મુસાફરી વિના ડૉક્ટર સાથે જોડાઓ.

વિડિયો કન્સલ્ટેશન

સ્લોટ બુક કરીને ડૉક્ટર સાથે સીધી વાત.

સ્પષ્ટ ફોલો-અપ

પ્લાન અને માર્ગદર્શન WhatsApp પર.

દવા લોજિસ્ટિક્સ

મૂલ્યાંકન પછી કુરિયર શક્ય જ્યાં લાગુ પડે.

દર્દીનો અવાજ

અમારા દર્દીઓ શું કહે છે

સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પરિવારોની પ્રતિક્રિયા.

PCOD માટે નિયમિત ફોલો-અપ અને સ્પષ્ટ સમજૂતી. લક્ષણોમાં ધીમે ધીમે સુધારો દેખાયો.

પરિવાર · વરાછા

PCOD સારવાર

સામાન્ય પ્રશ્નો (FAQ)

હોમિયોપેથી સારવાર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

હોમિયોપેથી સુરત · મોટા વરાછા · WhatsApp +91 99138 03011

હા, હોમિયોપેથી બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત છે. દવાઓ કુદરતી છે, મીઠી ગોળી સ્વરૂપે હોય છે અને કોઈ આડ-અસર નથી. હરિકૃષ્ણ હોમિયોપેથી ક્લિનિકમાં વારંવાર શરદી, ટોન્સિલ, એલર્જી અને ઇમ્યુનિટી સંબંધિત સમસ્યાઓ માટે બાળકોની સારવાર નિયમિત કરવામાં આવે છે.
સારવારનો સમય સમસ્યાના પ્રકાર પર આધાર રાખે છે. તીવ્ર સમસ્યાઓ થોડા દિવસ/અઠવાડિયામાં સુધરી શકે છે, જ્યારે PCOD, ચામડીના રોગ, થાઇરોઇડ જેવી જૂની સમસ્યાઓમાં 3-6 મહિનાનો સમય લાગી શકે છે. ડૉ. વિનય ડાંખરા કન્સલ્ટેશનમાં તમને વ્યક્તિગત સમયમર્યાદા જણાવે છે.
હા, હોમિયોપેથી PCOD માં માસિક ચક્ર નિયમિત કરવા, વજન મેનેજ કરવા, ખીલ ઘટાડવા અને હોર્મોનલ સંતુલન સુધારવામાં મદદ કરે છે. દરેક દર્દીના લક્ષણો અને પ્રકૃતિ પ્રમાણે સારવાર અલગ હોય છે.
હોમિયોપેથી દવાઓ કુદરતી પદાર્થોમાંથી ઉચ્ચ dilution માં તૈયાર થાય છે અને ડૉ. વિનય ડાંખરા (BHMS, SCPH) જેવા qualified practitioner દ્વારા સૂચવાય ત્યારે સામાન્ય રીતે આડ-અસર વિનાની ગણાય છે.
હા, હરિકૃષ્ણ હોમિયોપેથી ક્લિનિક 207, KBC, યમુના ચોક, મોટા વરાછા, સુરત 395010 ખાતે આવેલું છે. વરાછા, કાપોદ્રા, સાર્થના, કતરગામ અને સમગ્ર સુરતમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. WhatsApp: +91 99138 03011.
હા, ઘરે બેઠા WhatsApp અથવા Phone દ્વારા Consultation ઉપલબ્ધ છે. દવા ઘરે ડિલિવરી પણ થાય છે. +91 99138 03011 પર WhatsApp મેસેજ કરીને Appointment બુક કરો.
સોમવારથી શનિવાર: સવારે 10:00 - 2:00 અને સાંજે 5:00 - 9:00. રવિવારે બંધ. અપોઇન્ટમેન્ટ માટે WhatsApp અથવા Call કરો.

આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો

WhatsApp પર 2–3 લાઈનમાં લક્ષણો લખો અથવા સીધો કૉલ કરો — અમે માર્ગદર્શન આપીશું.

Serving Homeopathy Patients Across Surat

Harikrushna Homeopathy Clinic serves patients from Mota Varachha and all nearby areas of Surat. Find your nearest location page below.

Instagram Reels

દૈનિક અપડેટ્સ અને હેલ્થ ટીપ્સ

ક્લિનિકના reels/posts અહીં જોઈ શકો છો. વધુ માટે Instagram પ્રોફાઇલ ફોલો કરો.

સંપર્ક & લોકેશન

Book Appointment at Homeopathy Clinic in Surat

Visit Harikrushna Homeopathy Clinic at Mota Varachha, Surat. WhatsApp અથવા Call દ્વારા ઝડપી કન્સલ્ટેશન માટે સંપર્ક કરો.

મોટા વરાછા, સુરત · હોમિયોપેથી ક્લિનિક — વરાછા, કાપોદ્રા, સાર્થના અને સુરતના વિસ્તારોમાં સેવા.

સરનામું
207, KBC, યમુના ચોક, મોટા વરાછા, સુરત.

(ક્લિનિક સમય: દિવસ દરમ્યાન) - WhatsApp પર પૂછપરછ કરો.

Made with by Kishan Kanejiya